આ વેબસાઇટ પર પરીપત્રો સ્પષ્ટ જોવા માટે પરીપત્ર પર માઉસથી right ક્લિક કરો. ત્યારબાદ open with new tab કરવાથી જમણી બાજુ નવુ પેજ ખુલશે. પછી તેને zoom કરીને જોવુ.પછી પ્રિંટ કાઢી શકાશે

શનિવાર, 15 ફેબ્રુઆરી, 2014

આ વેબસાઇટ(dabhiraj.blogspot.in) દ્વારા સુરેન્દ્રનગર જીલ્લામાં deo ના સંકલનથી શૈક્ષણિક અને વહિવટિ તેમજ પરિપત્રોને લગતી માહિતિ ફેલાવનાર અને સમગ્ર જીલ્લાનાં આચાર્યોને મેસેજ થી માહિતગાર કરનાર શ્રી એસ.કે.ઝોબાળિયા વિધ્યામન્દિર,નાગનેશ,તા-ચુડા,જી-સુરેન્દ્રનગર ના આચાર્ય શ્રી હરિહરસિંહ બી વાઘેલા (મુળગામ-ભાડેર,તા-ધોરાજી,જી-રાજકોટ) ને તારીખ ૧-૨-૨૦૧૪ ના રોજ વઢવાણના ધારાસભ્ય શ્રી વર્ષાબેન દોશી અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી વસુબેન ત્રિવેદિના હસ્તે અધ્યાપન ક્ષેત્રનો સવા શાળા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો